આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ 2026-27 🔥 ધોરણ 9 થી 12 માટે ઓનલાઈન અરજી શરૂ | છેલ્લી તારીખ 25 મે
આદર્શ નિવાસી શાળા પ્રવેશ જાહેરાત ૨૦૨૬-૨૭
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની કુલ ૩૫ આદર્શ નિવાસી શાળાઓ (૦૮ કન્યા અને ૨૭ કુમાર) માં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
મહત્વની વિગતો
- પ્રવેશ માટેના ધોરણ: ધોરણ ૯ થી ૧૨ (ધો. ૧૧-૧૨ માત્ર આર્ટસ માટે)
- અરજીનો પ્રકાર: માત્ર ઓનલાઇન (કોઈપણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં)
- ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ: ૨૫/૦૫/૨૦૨૬ (રાત્રે ૨૩:૫૯ કલાક સુધી)
- પ્રથમ મેરિટ યાદી જાહેર થવાની સંભવિત તારીખ: ૨૮/૦૫/૨૦૨૬
પાત્રતા અને નિયમો
| વિગત | માપદંડ |
|---|---|
| જરૂરી ટકાવારી | સામાન્ય સંજોગોમાં લઘુત્તમ ૫૦%. કન્યાઓ અને અનામત વર્ગના બાળકો માટે ૪૫% |
| આવક મર્યાદા | પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૬.૦૦ લાખથી વધુ ન હોવી જોઈએ |
| અરજીની વેબસાઈટ | esamajkalyan.gujarat.gov.in |
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)
સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)
ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.
📌 ખાસ નોંધ:
- મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ તા. ૦૩/૦૬/૨૦૨૬ સુધીમાં જે-તે શાળા ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે.
- તમામ અરજદારોને વિનંતી છે કે અંતિમ તારીખ પહેલા અરજી પૂર્ણ કરે.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

